રક્તપિત્ત રોગનો દરદી એ છે કે જેની ચામડી પર ચાઠાં અથવા ચાઠાંઓ હોય અને તે ભાગમાં સંવેદનાનો સંપૂર્ણ અભાવ ચોક્કસ હોય છે અને તેણે બહુ ઔષધિય સારવારનો સંપૂર્ણ કોર્સ કર્યો હોતો નથી. રાજ્યમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્ર પર રક્તપિત્ત રોગનું નિદાન અને સારવાર કોઈ પણ જાતના નાણાં લીધા વિના, કામકાજના પ્રત્યેક દિવસે વિના મૂલ્ય મળે છે. રક્તપિત્તના દર્દીઓને મદદરૂપ થતી સંસ્થાઓના નામ - સરનામાં, ટેલિફોન નંબર ગુજરાત રક્તપિત્ત નિવારણ સેવા સંઘ: પુનઃસ્થાપન કેન્દ્ર, સેવાતીર્થ, સ્વામિનારાયણ ગુરુકૂળ વિદ્યાલયની પાછળ તરસાલી બાયપાસ-ધનયાવી રોડ, વડોદરા, ફોન : ૦૨૬૫૨૯૭૪૧૮૭, મોબાઈલ : ૯૮૨૫૪૦૭૬૫૪ મુખ્ય કાર્યાલય : યાકૃતપુરા, જૂની ગઢી, મ્યુ. સ્લમ ક્વાટર્સની પાસે, વડોદરા-૩૮૦૦૦૬, ફોન : ૨૫૧૧૨૩૦, મો. ૯૮૨૫૪૭૭૬૫૪ કૃષ્ઠસેવા - કાર્યાલયઃ સી ૨, સુરેશા એપાર્ટમેન્ટ, ઈશિતા ફલેટસની સામે, નવરંગપુરા, અમદાવાદ ૩૮૦૦૦૯, ફોનઃ૨૬૪૩૧૮૮૪, મો. ૯૯૨૫૯૭૧૧૭૬ સ્વાવલંબન ટ્રસ્ટ : હિમાવન- પાલડી ચાર રસ્તા, અમદાવાદ, ફોન : ૦૭૯-૨૬૫૮૭૬ ૨૩, મોબાઈલ : ૯૮૭૯૨૩૮૦૪૪ શ્રમ મંદિર ટ્રસ્ટઃ સિંધ રોડ તા. જિ. : વડોદરા, ફોન : ૦૨૬૫-૬૪પર૬૬૦, ૬૪૫૧૬૫૯, મોબાઈલ : ૯૯૨૫૧૪૭૫૮૩ સહયોગ કૃષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ : રાજેન્દ્રનગર ચોકડી તા. હિંમતનગર,જિ. સાબરકાંઠા ફોન : ૦૨૭૭૨-૨૫૪૩૩૭, મોબાઈલ: ૯૮૨૫૦૧૧૧૮૫ વધુ માહિતી માર્ગદર્શન માટે : સ્ટેટ લેપ્રસી સેલ, કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ), બ્લોક નં. ૫, ડૉ. જીવરાજ મહેતા ભવન, (જૂના સચિવાલય, ગાંધીનગર સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા